DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે એમ.પી. પોલેટ ઑગસ્ત કૉમ્ત એમીલ દર્ખીમ પ્લૂટો એમ.પી. પોલેટ ઑગસ્ત કૉમ્ત એમીલ દર્ખીમ પ્લૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ? બલવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઈ જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા બલવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઈ જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 2000 કિમી 1200 કિમી 800 કિમી 1600 કિમી 2000 કિમી 1200 કિમી 800 કિમી 1600 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ? કાળી માટી કાંપમય માટી લેટરાઈટ માટી લાલ માટી કાળી માટી કાંપમય માટી લેટરાઈટ માટી લાલ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ સાતપૂડા અમરકંટક બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ સાતપૂડા અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? ઋગવેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગવેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP