Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ?

કનૈયાલાલ મુનશી
રામનારાયણ પાઠક
ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ઉમ્મન ચાંડી
(b) દેવેન્દ્ર ફડનવીસ
(c) મુકુલ સંગમા
(d) રઘુવર દાસ
(1) મહારાષ્ટ્ર
(2) ઝારખંડ
(3) કેરલા
(4) મેઘાલય

d-3, b-2, a-4, c-1
b-4, a-1, c-3, d-2
c-4, b-3, d-1, a-2
a-3, c-4, d-2, b-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે.

20
12
16
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રધુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્રારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી ક્યા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?

હાઈડ્રોફ્લોરો કાર્બન (HFC)
ક્લોરો ફ્લુરો કાર્બન (CFC)
કાર્બન ડાયોક્સાઈડ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP