Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્રારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના ક્યા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ દલપતરામ
નરસિંહરાવ દિવેટિયા
કવિ દયારામ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

18
20
22
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુરસિંહજી ગોહિલ
(b) ન્હાનાલાલ દલપતરામ
(c) કનૈયાલાલ મુનશી
(d) ઉમાશંકર જોશી
(1) તપસ્વિની
(2) મહાપ્રસ્થાન
(3) કાશ્મીરનો પ્રવાસ
(4) મહેરામણનાં મોતી

c-1, a-3, d-2, b-4
d-1, b-3, c-4, a-2
b-2, c-3, a-4, d-1
a-1, d-3, b-4, c-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP