Revenue Talati Exam Paper (28-02-2016)
સૌરાષ્ટ્રના તુલસીશામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામિ દ્રારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

અગ્રજલ કુંડ
ઉષ્મજલ કુંડ
તત્પોદક કુંડ
તત્પોજલ ડુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
26 જાન્યુઆરી - 2016, ભારતના ગણતંત્રદિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફાન્સના પ્રમુખનું નામ જણાવો.

જ્યોર્જ ઑરીઓલ
ફ્રેન્કોઈસ ઑલાન્દે
ફ્રાન્સીસ ઑલીવર
નીકોલસ સાર્કોઝી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી ક્યા શબ્દની જોડણી સાચી છે ?

અતિરીક્ત
દિક્ષીત
અદ્ભૂત
મોંસૂઝણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના શબ્દોમાંથી ક્યું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ
ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી
ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ બાચાખાન યુનિવર્સિટીમાં આંતકવાદીઓ દ્વારા કરાયેલા બેફામ ગોળીબારમાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો. આ યુનિવર્સિટી ક્યા વિસ્તારમાં આવેલ છે ?

નૌશેરા
દસ્સુ
કોહટ
ચારસદ્દા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ?

મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
મહાકવિ પ્રેમાનંદ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP