Revenue Talati Exam Paper (28-02-2016)
તાજેતરમાં “ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ?

શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ
શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ
ધન્વન્તરી આરોગ્ય રથ
ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યુહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

અનસૂયા
અરુંધતી
યશોધરા
સુભદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ઉમ્મન ચાંડી
(b) દેવેન્દ્ર ફડનવીસ
(c) મુકુલ સંગમા
(d) રઘુવર દાસ
(1) મહારાષ્ટ્ર
(2) ઝારખંડ
(3) કેરલા
(4) મેઘાલય

b-4, a-1, c-3, d-2
a-3, c-4, d-2, b-1
d-3, b-2, a-4, c-1
c-4, b-3, d-1, a-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્રારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના ક્યા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ દલપતરામ
નરસિંહરાવ દિવેટિયા
કવિ દયારામ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

પાટણની પ્રભુતા
ગુજરાતનો નાથ
જય સોમનાથ
પૃથ્વિવલ્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ?

ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
કનૈયાલાલ મુનશી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP