Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

કવિ ન્હાનાલાલ
મુકુંદરાય પટ્ટણી
ડાહ્યાભાઇ દેરાસરી
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ક્યો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે ?

હાઈડ્રોજન
કાર્બન મોનોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

સકર્મક ક્રિયાપદ
અકર્મક ક્રિયાપદ
દ્રિકર્મક
સહાયકારક ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP