Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

કનૈયાલાલ મુન્શી
પન્નાલાલ પટેલ
રામનારાયણ પાઠક
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ક્યો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે ?

ઓક્સિજન
કાર્બન મોનોક્સાઇડ
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
દાંડીકૂચ ક્યા સત્યાગ્રહનો ભાગ છે ?

બારડોલી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP