Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુન્શી
આનંદશંકર ધ્રુવ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ?

ઇચ્છારામ દેસાઇ
નવલરામ પંડ્યા
બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP