કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?

આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે.
આપેલ તમામ
1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે.
મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ન્યુમોનિયા માટેની ભારતની પ્રથમ સ્વદેશી રસી કઈ સંસ્થા/ કંપનીએ વિકસાવી છે ?

ભારત બાયોટેક
પેનેસીઆ બાયોટેક
સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા
ઝાયડસ કેડિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે સલામત અને લીલા નેશનલ હાઇવે કોરિડોરના વિકાસ માટે કોની સાથે કામ કરવાની જાહેરાત કરી છે ?

એચડીએફસી બેંક
એક્સિસ બેંક
આમાંથી કોઈ નહિ
વિશ્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'વિશ્વ અકસ્માત દિવસ' અથવા તો 'માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?

નવેમ્બર માસનો બીજો રવિવાર
17 નવેમ્બર
15 નવેમ્બર
નવેમ્બર માસનો ત્રીજો રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
CCTNS પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ?

વાણિજ્ય મંત્રાલય
ગૃહ મંત્રાલય
રેલવે મંત્રાલય
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP