કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?

મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે.
આપેલ તમામ
આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે.
1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સોફટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા ?

રાણા ગુરમિતસિંહ સોઢી
નીતલ નારંગ
પૂજા પારેખ
એલ. આર. મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
અમૃત મિશન કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
જળ શક્તિ મંત્રાલય
કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'RE-Invest 2020' નું ઉદઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

નવા અને નવીનીકરણીય ઊર્જામંત્રી દ્વારા
વડાપ્રધાન દ્વારા
રાષ્ટ્રપતિ દ્વારા
ઉપરાષ્ટ્રપતિ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કચ્છના માંડવી ખાતે દૈનિક કેટલા લિટરની ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે ?

એક કરોડ લિટર
દસ કરોડ લિટર
દસ હજાર લિટર
દસ લાખ લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP