Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

અકર્મક ક્રિયાપદ
દ્રિકર્મક
સકર્મક ક્રિયાપદ
સહાયકારક ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

હર્ષદ ત્રિવેદી
ડાહ્યાભાઇ દેરાસરી
કવિ ન્હાનાલાલ
મુકુંદરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP