Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
“અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

બળવંતરાય ઠાકોર
વિનોદ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

સકર્મક ક્રિયાપદ
સહાયકારક ક્રિયાપદ
દ્રિકર્મક
અકર્મક ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP