કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) માનવ તસ્કરી રોકવા માટે ઓપરેશન આહટ કોના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ? ભારતીય નૌસેના રેલવે પ્રોટેકશન ફોર્સ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય નૌસેના રેલવે પ્રોટેકશન ફોર્સ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં આગામી 3 વર્ષોમાં કેટલી નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણનો પ્રસ્તાવ છે ? 500 100 400 300 500 100 400 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ ક્યા મંત્રાલયની યોજના છે ? ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરનું ‘એ મેરે વતન કે લોગો' ગીત સાંભળીને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ રડી પડ્યા હતા, તે ગીતના સર્જકનું નામ જણાવો. રામધારીસિંહ ‘દિનકર' કવિ પ્રદિપ મુરાલીલાલ શર્મા ‘નીરસ’ કેદારનાથ અગ્રવાલ રામધારીસિંહ ‘દિનકર' કવિ પ્રદિપ મુરાલીલાલ શર્મા ‘નીરસ’ કેદારનાથ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં IT ક્ષેત્ર માટે સમર્પિત ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન કર્યું ? મિઝોરમ ત્રિપુરા મેઘાલય આસામ મિઝોરમ ત્રિપુરા મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP