Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ?

અકબર અને રાણા પ્રતાપ વચ્ચે
મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે
બાબર અને હેમુ વચ્ચે
મરાઠાઓ અને બાબર વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“લાઈટ ઓફ ધ યોગ સૂત્ર ઓફ પતંજલિ“ પુસ્તકના લેખક કોણ હતા ?

બાબા રામદેવ
શ્રી શ્રી રવિશંકર
બિપીન ચંદ્ર
બી.કે.એસ.આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ધીરજનાં ફળ મીઠાં
નવી ગિલ્લી નવો દાવ
ધરમ કરતાં ધાડ પડી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP