Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ?

સરદાર પટેલ
જ્વાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

વિશ્વનાથ ભટ્ટ
ચંદ્રકાંત શેઠ
મણિલાલ દ્વિવેદી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP