Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

મણિલાલ દ્વિવેદી
વિશ્વનાથ ભટ્ટ
ચંદ્રકાંત શેઠ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ?

હિંદ મહાસાગર
એટલાન્ટિક મહાસાગર
પેસેફ્કિ મહાસાગર
આર્કિટિક મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP