Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ?

જય સોમનાથ
ગુજરાતનો નાથ
પૃથ્વીવલ્લભ
ચૌલાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

સુશ્રુત
ચરક
વરાહમિહિર
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP