Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

કનૈયાલાલ મુનશી
જામસાહેબ
સરદાર પટેલ
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર અઠવાડિયે
દર મહિને
દર પખવાડિયે
દર બે મહિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ?

દર્શક સર્વનામ
સ્વવાચક સર્વનામ
સાપેક્ષ સર્વનામ
વ્યક્તિવાચક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP