Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

જામસાહેબ
કનૈયાલાલ મુનશી
રતુભાઈ અદાણી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કયું જોડકું ખોટું છે ?

હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
ધરતીનું લૂણ - સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.

માનભાઈ ભટ્ટ
ગીજુભાઈ બધેકા
ઠક્કરબાપા
મનુભાઈ પંચોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
કથોપનિષદ
રામાયણ
ભગવત્‌ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP