Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

જામસાહેબ
સરદાર પટેલ
રતુભાઈ અદાણી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.

માનભાઈ ભટ્ટ
ગીજુભાઈ બધેકા
ઠક્કરબાપા
મનુભાઈ પંચોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
આપેલ કહેવતોમાંથી જુદી પડતી કહેવત કઈ છે ?

ખાલી ચણો વાગે ઘણો
ઢમઢોલ માંહે પોલ
અધૂરો ઘડો છલકાય
ઊજળું એટલું દૂધ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP