Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? સરદાર પટેલ જામસાહેબ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી સરદાર પટેલ જામસાહેબ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District He will not object ___ my proposal. to in at into to in at into ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. રેખા ત્રિજ્યા કિરણ રેખાખંડ રેખા ત્રિજ્યા કિરણ રેખાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં પ્રમુખપદની ચૂંટણી કેટલી વાર સતત હારી ગયા હતા ? 11 વખત 12 વખત 18 વખત આપેલ પૈકી એક પણ નહીં 11 વખત 12 વખત 18 વખત આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બે સંખ્યાનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે, આ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા ___ છે. 4 6 2 8 4 6 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ? સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP