Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ
રતુભાઈ અદાણી
જામસાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
૨. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
ગ્રામલક્ષ્મી
ઝંઝાવાત
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ ચંદ્રક
નર્મદ ચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP