Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

મધુસુદન ઠક્કર
રાજેશ વ્યાસ
રમણભાઈ નીલકંઠ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત્‌ ગીતા
મહાભારત
રામાયણ
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP