Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રમણભાઈ નીલકંઠ રાજેશ વ્યાસ મધુસુદન ઠક્કર મનુભાઈ પંચોળી રમણભાઈ નીલકંઠ રાજેશ વ્યાસ મધુસુદન ઠક્કર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? રામાયણ કથોપનિષદ ભગવત્ ગીતા મહાભારત રામાયણ કથોપનિષદ ભગવત્ ગીતા મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તન્વી'નો સંધિવિગ્રહ શું થશે ? ત + અન્વી તનુ + ઈ તનુ + વી તન્ + વી ત + અન્વી તનુ + ઈ તનુ + વી તન્ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District He will not object ___ my proposal. in to into at in to into at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP