Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

જામસાહેબ
રતુભાઈ અદાણી
કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?

થોડાં આંસુ થોડાં ફૂલ
મારી હકીકત
મારા અનુભવો
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP