Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

વરાહમિહિર
ભાસ્કરાચાર્ય
ચરક
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કલ્પસર યોજના શાને આધારિત છે ?

સોલાર પ્રોજેક્ટ
સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના
મહિલા સશક્તિકરણ
વિન્ડ પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP