Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

હર્ષ બ્રહ્મભટ્ટ
વિનોદ જોશી
નરેન્દ્ર મોદી
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
કથોપનિષદ
રામાયણ
ભગવત્‌ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
હિન્દી ભાષાના મહાન નવલક્થાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી.

અજ્ઞેય
બાબુ દેવનંદન ખત્રી
મૈથીલીશરણ ગુપ્ત
ધર્મપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP