Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ?

લોર્ડ વેલેસ્લી
લોર્ડ હાર્ડીંજ
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ?

મહાત્મા ગાંધીજી
જવાહરલાલ નહેરુ
મોતીલાલ નહેરુ
લોકમાન્ય ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP