Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
મધ્ય પ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ?

બચેન્દ્રીપાલ
મેરી કોમ
નંદિની પંડ્યા
સાયના નેહવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
“જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ?

બાબુભાઈ જ. પટેલ
બળવંતરાય મહેતા
ડો. જીવરાજ મહેતા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP