Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રા.વિ.પાઠક
સુંદરમ્
ઉમાશંકર જોષી
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ?

રિવિ + ઇન્દ્ર
રવી + ઇન્દ્ર
રવિ + ઊન્દ્ર
રવિ + ઇન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

ભક્તિ સેના
આઝાદ હિંદ ફોજ
સ્વતંત્ર ભારત સૈન્ય
આઝાદ ભારત સેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP