Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? પરબ વાટિકા તરસ જલધારા પરબ વાટિકા તરસ જલધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશનો પડછાયો અંધાર-ઉજાસ પ્રકાશપુંજ પ્રકાશકિરણ પ્રકાશનો પડછાયો અંધાર-ઉજાસ પ્રકાશપુંજ પ્રકાશકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? ઉમાશંકર જોષી ન્હાનાલાલ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ન્હાનાલાલ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ? ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મારા અનુભવો કાર્ડિયોગ્રામ મુસાફિર અગનપંખ મારા અનુભવો કાર્ડિયોગ્રામ મુસાફિર અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP