Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશનો પડછાયો
અંધાર-ઉજાસ
પ્રકાશપુંજ
પ્રકાશકિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

ઉમાશંકર જોષી
ન્હાનાલાલ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

ગાંધીજી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ?

મારા અનુભવો
કાર્ડિયોગ્રામ
મુસાફિર
અગનપંખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

પ્રહલાદ પારેખ
રાવજી પટેલ
રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP