Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

ન્હાનાલાલ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

ઝવેરચંદ મેઘાણી
વિનોબા ભાવે
કિશોરલાલ મશરૂવાળા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP