Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોષી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (3×6)³ ÷ (3³×6²) ની કિંમત શું થાય ? 3 12 9 6 3 12 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 65 130 13 52 65 130 13 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ર.વ. દેસાઈ નંદશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ર.વ. દેસાઈ નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગૂર્જરદેશ ગૂર્જરપ્રદેશ ગુર્જરત્રા ગુર્જરભૂમિ ગૂર્જરદેશ ગૂર્જરપ્રદેશ ગુર્જરત્રા ગુર્જરભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP