Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રા.વિ.પાઠક
ઉમાશંકર જોષી
બોટાદકર
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

ગાંધીજી
જવાહરલાલ નહેરૂ
ઈન્દિરા ગાંધી
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ?

કોઈક પત્રકાર
સરદાર વલ્લભભાઈ પટેલ
રવીન્દ્રનાથ ટાગોર
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP