Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? સુંદરમ્ બોટાદકર રા.વિ.પાઠક ઉમાશંકર જોષી સુંદરમ્ બોટાદકર રા.વિ.પાઠક ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બધા પ્રકારના નળાકારને એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા ખૂલ્લા બન્ને છેડા બંધ બધા પ્રકારના નળાકારને એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા ખૂલ્લા બન્ને છેડા બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? ગાંધીનગર દાંડી કોચરબ અમદાવાદ ગાંધીનગર દાંડી કોચરબ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ન્હાનાલાલ - રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતની નર્મદા નદીનું જૂનું નામ શું ? માહેશ્વરી પાર્વતી શારદા રેવા માહેશ્વરી પાર્વતી શારદા રેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોષી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોષી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP