Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

બોટાદકર
ઉમાશંકર જોષી
સુંદરમ્
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

મહારાણા પ્રતાપ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
ગાયકવાડ
પૃથ્વીરાજ ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
ન્હાનાલાલ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP