Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

સુંદરમ્
બોટાદકર
રા.વિ.પાઠક
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બધા પ્રકારના નળાકારને
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બન્ને છેડા ખૂલ્લા
બન્ને છેડા બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

સુંદરમ્ - ઉમાશંકર
સુંદરમ્ - બ. ક. ઠાકોર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ
ન્હાનાલાલ - રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉમાશંકર જોષી
ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP