Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા અખો મીરાં દયારામ નરસિંહ મહેતા અખો મીરાં દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ ભારત સેના ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ આઝાદ ભારત સેના ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ? રેંટિયા ચક્ર અશોક ચક્ર સુદર્શન ચક્ર પરિવર્તન ચક્ર રેંટિયા ચક્ર અશોક ચક્ર સુદર્શન ચક્ર પરિવર્તન ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મારા અનુભવો અગનપંખ કાર્ડિયોગ્રામ મુસાફિર મારા અનુભવો અગનપંખ કાર્ડિયોગ્રામ મુસાફિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ મિઠાઈ મુસ્લિમો ભારતમાં લાવ્યા ? લાડુ ગુલાબ જાંબુ જલેબી ટોપરાપાક લાડુ ગુલાબ જાંબુ જલેબી ટોપરાપાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP