Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? દયારામ નરસિંહ મહેતા મીરાં અખો દયારામ નરસિંહ મહેતા મીરાં અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? નંદશંકર કનૈયાલાલ મુનશી ર.વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર કનૈયાલાલ મુનશી ર.વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતની નર્મદા નદીનું જૂનું નામ શું ? શારદા રેવા માહેશ્વરી પાર્વતી શારદા રેવા માહેશ્વરી પાર્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar Raghu works in the office as if he ___ a boss. were was are is were was are is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 3, 21, 5, 35 2, 7, 14, 49 2, 11, 4, 21 4, 8, 10, 20 3, 21, 5, 35 2, 7, 14, 49 2, 11, 4, 21 4, 8, 10, 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP