Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

પ્રહલાદ પારેખ
ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

પૃથ્વીરાજ ચૌહાણ
ગાયકવાડ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP