Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રાવજી પટેલ
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ?

ગૂર્જરપ્રદેશ
ગૂર્જરદેશ
ગુર્જરત્રા
ગુર્જરભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

હરિવંશરાય બચ્ચન
ઝવેરચંદ મેઘાણી
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP