Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 ઘનમીટર બરાબર કેટલા લિટર ? 1000 100 10 10000 1000 100 10 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 101 100 98.5 98 101 100 98.5 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? 0 (zero) 10 1 5 0 (zero) 10 1 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP