Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (3×6)³ ÷ (3³×6²) ની કિંમત શું થાય ? 6 12 3 9 6 12 3 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બે રેખાઓની છેદિકાથી અનુકોણની જોડ અને ખૂણા કેટલા મળે ? 8, 4 4, 4 4, 8 8, 8 8, 4 4, 4 4, 8 8, 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો ? ટોળું ટોળાં ટોળી ટોળકી ટોળું ટોળાં ટોળી ટોળકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? કોચરબ ગાંધીનગર દાંડી અમદાવાદ કોચરબ ગાંધીનગર દાંડી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP