Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

જવાહરલાલ નહેરુ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

સ્વતંત્ર ભારત સૈન્ય
ભક્તિ સેના
આઝાદ ભારત સેના
આઝાદ હિંદ ફોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP