Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ?

મારા અનુભવો
મુસાફિર
અગનપંખ
કાર્ડિયોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

લીલો - કેસરી - સફેદ
કેસરી - સફેદ - લીલો
સફેદ - લાલ - લીલો
સફેદ - લીલો - કેસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP