Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

વિનોબા ભાવે
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
કયું વાક્યુ સાચું ?

દરેકે વિદ્યાર્થીઓને ...
દરેક વિદ્યાર્થીઓને ...
દરેક-દરેક વિદ્યાર્થીઓને ...
દરેક વિદ્યાર્થીને ...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ક્યું વાક્ય બેહૂદું છે ?

હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP