Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ?

રઘુવીર ચૌધરી
રામનારાયણ પાઠક
ચુનીલાલ મડિયા
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

આદર્યા અધૂરાં રહેવાં
એકનું કરેલું બીજાને નડવું
સ્વકર્મનું ફળ મળવું
પ્રેમ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

શ્યામજી કૃષ્ણ વર્મા
વિઠ્ઠલભાઈ પટેલ
સરદારસિંહ રાણા
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP