Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાની દૃષ્ટિ
અહંકાર
પોતાનો હઠાગ્રહ
પોતાની માન્યતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?

મુંડક ઉપનિષદ
છાન્દોગ્ય ઉપનિષદ
કઠોપનિષદ
માંડુક્ય ઉપત્તિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો :

ઘડિયાળ, ગોવિંદ, કુંદન
ફળ, પવન, ભૂમિ
અંજલિ, ઔષધિ, ઋતુ
શરશૈયા, સંપત્તિ, હીરાકંઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP