Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

નરસિંહ મહેતા
અખો
પ્રેમાનંદ
ભોજા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
સૌંદર્યનો ઉપાસક કલાકાર અપ્રમાણિક ના થઈ શકે. એ સૌંદર્યનો ઉપાસક છે, સુંદરીનો નહિ. કલ્યનાને જે સુંદર લાગે તે એકાગ્રતાથી આલેખે પણ, વાસનાને ઉશ્કેરવા કે કીર્તિ કે પેટ ખાતર બેશરમ બનીને તો નથી લખતો ને ?
પ્રશ્નઃ કલાકારનું અંતિમ લક્ષ્ય કયું ?

કીર્તિ અને ધન કમાવાનું
પ્રામાણિકપણે સર્જન કરવું અને સૌંદર્યની ઉપાસના કરવી તે
પ્રામાણિકપણે સર્જન કરવું
સૌંદર્યની ઉપાસના કરવી તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

વિઠ્ઠલભાઈ પટેલ
શ્યામજી કૃષ્ણ વર્મા
સરદારસિંહ રાણા
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ?

ઉપહાસ - મશ્કરી
ગંભીર - છીછરું
અભ્યાગત - અતિથિ
અલૌકિક - દિવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP