Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે.
પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ?

સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી
એકબીજાની પૂજા કરવાથી
એકબીજાની જરૂરિયાત સંતોષવાથી
પરસ્પરના દૈહિક આકર્ષણથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ?

ભગત સિંહ
સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
મદનમોહન માલવીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે ?

સુરસિંહજી ગોહિલ
ઉમાશંકર જોશી
મોતીભાઈ અમીન
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મનુભાઈ પંચોલી
ઉમાશંકર જોશી
ત્રિભુવન લુહાર
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP