Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ?

ગાંધીજી
સરદાર પટેલ
રવિશંકર મહારાજ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું ?

ટૉલ્સ્ટૉય ફાર્મ
શાંતિ ફાર્મ
સ્વરાજ ફાર્મ
રસ્કીન ફાર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે.
પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ?

પરસ્પરના દૈહિક આકર્ષણથી
એકબીજાની જરૂરિયાત સંતોષવાથી
સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી
એકબીજાની પૂજા કરવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
મનુભાઈ પંચોલી
ત્રિભુવન લુહાર
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ?

જયંતિ દલાલ
ચંદ્રવદન મહેતા
વેણીભાઈ પુરોહિત
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP