Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?

છાન્દોગ્ય ઉપનિષદ
માંડુક્ય ઉપત્તિષદ
કઠોપનિષદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

પ્રેમાનંદ
ભોજા ભગત
અખો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP