બાયોલોજી (Biology)
જૂનાગઢમાં આવેલ પ્રાણીઉદ્યાન કયું છે ?

સકરબાગ
નેહરુ ઉદ્યાન
ઇન્દ્રોડા પાર્ક
રાણી જીજામાતા ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાણીના બર્હિકંકાલમાં આવેલું પ્રોટીન કયું છે ?

કેરેટીન
મેલેનીન
કેસીન
માયોસીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણથી કેવા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય ?

એક પણ નહિ
નાશપ્રાય અને લુપ્ત થતા જતા
પ્રજનન ન કરી શકતાં
સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP