Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ?

ગાંધીજી
સરદાર પટેલ
રવિશંકર મહારાજ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દો નથી ?

ઐહિક - પારલૌકિક
કુંદન - કથીર
અભિજ્ઞ - અનભિજ્ઞ
ઉપહાર - બક્ષિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ?

રવીન્દ્રનાથ ટાગોર
સરદાર પટેલ
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP