Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ? સુરેશ જોશી પન્નાલાલ પટેલ સુન્દરમ્ ઈશ્વર પેટલીકર સુરેશ જોશી પન્નાલાલ પટેલ સુન્દરમ્ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ? ધૂમકેતુને પ્લૂટો ગ્રહને શુક્રના તારાને ખરતી ઊલ્કાઓને ધૂમકેતુને પ્લૂટો ગ્રહને શુક્રના તારાને ખરતી ઊલ્કાઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નડિયાદ કયા નામે જાણીતું છે ? ગુલાબી નગરી સાહિત્ય નગરી સાક્ષર નગરી સંસ્કાર નગરી ગુલાબી નગરી સાહિત્ય નગરી સાક્ષર નગરી સંસ્કાર નગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 17, 8 15, 10 17, 9 16, 9 17, 8 15, 10 17, 9 16, 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ? મદનલાલ ઢીંગરા શ્યામજી કૃષ્ણ વર્મા વિઠ્ઠલભાઈ પટેલ સરદારસિંહ રાણા મદનલાલ ઢીંગરા શ્યામજી કૃષ્ણ વર્મા વિઠ્ઠલભાઈ પટેલ સરદારસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District □ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. જો AB = 25 સેમી તથા AC = 48 સેમી હોય તો □ ABCDનું ક્ષેત્રફળ ___ સેમી² થાય. 1200 336 600 672 1200 336 600 672 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP