Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2200 રૂપિયા
2000 રૂપિયા
2100 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -'જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ'

હોશિયાર
યુગપુરુષ
પૂર્વગ્રહ
પ્રજ્ઞાચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP