Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2000 રૂપિયા
2300 રૂપિયા
2100 રૂપિયા
2200 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : સજા, લાગ, વર્ષા, રાઈ

સજા, રાઈ, વર્ષા, લાગ
સજા, લાગ, રાઈ, વર્ષા
રાઈ, વર્ષા, લાગ, સજા
રાઈ, લાગ, વર્ષા, સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP