Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ?

અનુચ્છેદ 112
અનુચ્છેદ 260
અનુચ્છેદ 360
અનુચ્છેદ 280

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'દુકાળમાં અધિક માસ' કહેવતનો અર્થ આપો.

મુશ્કેલીમાં ઉમેરો થવો
દુકાળમાં વધુ જીવન જીવી શકાય
દુકાળમાં જીવન અસહ્ય થઈ જાય છે
મુશ્કેલી અધિક માસમાં આવે જ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP