Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

બાળ ગંગાધર ટિલક
ગાંધીજી
રાજ નારાયણ બોઝ
પંડિત દીનદયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો.

બાલ ગંગાધર તિલક
વિનાયક સાવરકર
મદનલાલ ધીંગરા
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું.

દેશી મિત્ર
હિતેચ્છુ
સમશેર બહાદુર
સત્ય પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ચંપારણ સત્યાગ્રહ
ભારત છોડો આંદોલન
દાંડીયાત્રા
સ્વદેશી મુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

જવાહરલાલ નહેરુ
ગાંધીજી
ઇન્દિરા ગાંધી
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP