ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? પંડિત દીનદયાળ ગાંધીજી બાળ ગંગાધર ટિલક રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ ગાંધીજી બાળ ગંગાધર ટિલક રાજ નારાયણ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? માટીમાંથી અકીકમાંથી લાકડામાંથી પથ્થરમાંથી માટીમાંથી અકીકમાંથી લાકડામાંથી પથ્થરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? મુંબઈ અલાહાબાદ પટના ભોપાલ મુંબઈ અલાહાબાદ પટના ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગોપાલ હરી દેશમુખ ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગોપાલ હરી દેશમુખ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ? ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? અર્ધમાગધી હિન્દી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં અર્ધમાગધી હિન્દી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP