ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ
રામાનુજાચાર્ય
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

દ્વાદશમાસ
રામરાજિયો
એકાદશસ્કંધ
શલોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?

મુખવટો - બાલમુકુંદ દવે
ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ
મૌન - હરીન્દ્ર દવે
છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

બાલાભાઈ દેસાઈ
બાલાશંકર કંથારિયા
બ.ક. ઠાકોર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર
ડૉ.સ્વામિનાથનના જીવન પર
નેલ્સન મન્ડેલાના જીવન પર
પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

ઉમાશંકર જોશી
ગની દહીંવાલા
કલાપી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP