ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

રામાનુજાચાર્ય
સ્વામી સહજાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

દિવ્યચક્ષુ
જયંત
ભારેલો અગ્નિ
ગ્રામ્યલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

જે કોઈ પ્રેમ અંશ અવતરે
શ્યામ રંગ સમીપે ન જાવું
વારી જાઉં રે સુંદર શ્યામ
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP