ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

સ્વામી સહજાનંદ
સ્વામી વિવેકાનંદ
રામાનુજાચાર્ય
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ?

અંબુભાઈ પુરાણી એવોર્ડ
એકલવ્ય એવોર્ડ
જયભિખ્ખુ એવોર્ડ
રણજિતરામ સુવર્ણ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

સી.સી.મહેતા
પ્રાગજી ડોસા
રણછોડભાઈ ઉદયરામ દવે
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ?

રમેશ પારેખ
પ્રહલાદ પારેખ
ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP