ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ? રામાનુજાચાર્ય સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ રામાનુજાચાર્ય સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ. ની કઈ સદીમાં થઇ ગયા ? બારમી પંદરમી સોળમી ચૌદમી બારમી પંદરમી સોળમી ચૌદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. નર્મદ કવિ કાન્ત ભોજા ભગત કવિ દલપતરામ નર્મદ કવિ કાન્ત ભોજા ભગત કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? પ્રેમભક્તિ કોયા ભગત સત્યમ્ શિવમ્ પ્રેમભક્તિ કોયા ભગત સત્યમ્ શિવમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP