ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ? સ્વામી સહજાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ પીતાંબર પટેલ ભોળાભાઈ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ પીતાંબર પટેલ ભોળાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? વેણીભાઈ પુરોહીત બાલાશંકર કંથારિયા આસિમ રાંદેરી આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહીત બાલાશંકર કંથારિયા આસિમ રાંદેરી આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? વીરપુર માણેકપુર વડાલી જેતપુર વીરપુર માણેકપુર વડાલી જેતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, માડણ, ગોબર પાત્રો કઈ કૃતિના છે ? દિવ્યચક્ષુ વ્યાજનો વારસ ભારેલો અગ્નિ લીલુડી ધરતી દિવ્યચક્ષુ વ્યાજનો વારસ ભારેલો અગ્નિ લીલુડી ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? નિશીથ ગંગોત્રી સપ્તપદી વિશ્વશાંતિ નિશીથ ગંગોત્રી સપ્તપદી વિશ્વશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP