Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજસ્થાની
હિન્દી - ગુજરાતી
વ્રજ - ગુજરાતી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

માનવીની ભવાઈ
વળામણા
મળેલા જીવ
સાચાસમણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો.

પીતામ્બર પટેલ
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP