Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ?

કુમારપાળ દેસાઈ
ચંદ્રકાંત શેઠ
મનુભાઈ પંચોળી
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

મનોહર ત્રિવેદી
નાથાલાલ દવે
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP