Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ?

ચંદ્રકાંત શેઠ
કુમારપાળ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
નાથાલાલ દવે
મનોહર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP