બાયોલોજી (Biology)
જીવંત સજીવોના અભ્યાસને શું કહે છે ?

રસાયણ વિજ્ઞાન
ભૌતિકવિજ્ઞાન
જીવવિજ્ઞાન
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેરાથાઈરોઈડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ કર્યો બંધ ધરાવે છે ?

ગ્લાયકોસિડીક
ફૉસ્ફોડાય એસ્ટર
એસ્ટર
પેપ્ટાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજા સજીવ ઉત્પન્ન કરે તે ઘટનાને શું કહે છે ?

અનુકૂલન
પુનઃસર્જન
વિભેદન
પ્રજનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તારાકાયની બે નળાકાર રચનાઓ એકબીજાને કાટખૂણે ગોઠવાય ત્યારે તેને શું કહે છે ?

તારાવર્તુળ
તારાકેન્દ્ર
ગોલ્ગીપ્રસાધન
લાઇસોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી ક્યું વિધાન સત્ય છે.

સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે.
સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે.
સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે.
સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોલિપેપ્ટાઈડ એટલે,

ઘણા એમિનોઍસિડની એસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોએસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP