બાયોલોજી (Biology) જીવવિજ્ઞાનની મુખ્ય શાખાઓમાં કોનો સમાવેશ થાય છે. વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર જીવરસાયણશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર જીવરસાયણશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ? શર્કરાનું વહન આપેલ તમામ કોષવિભાજન પુષ્પ-ફળ સર્જન શર્કરાનું વહન આપેલ તમામ કોષવિભાજન પુષ્પ-ફળ સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણની લંબાઈ કેટલી હોય છે ? 2 - 4μm 5 - 10μm 2 - 10 cm 5 - 10 m 2 - 4μm 5 - 10μm 2 - 10 cm 5 - 10 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો પ્રાણીના શરીરને કોઈ એક ધરીએ બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે તો તેને શું કહે છે ? અસમમિતિ એક પણ નહીં દ્વિપાર્શ્વ સમમિતિ અરીય સમમિતિ અસમમિતિ એક પણ નહીં દ્વિપાર્શ્વ સમમિતિ અરીય સમમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ? તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ? તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. તે અનુકૂલનનો એકમ છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. તે અનુકૂલનનો એકમ છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP