કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ?

આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે.
આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે.
આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે.
રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ટરનેશનલ ડે ઓફ રૂરલ વિમેન (ગ્રામીણ મહિલાઓ અંગેનો આંતરરાષ્ટ્રીય દિવસ) ક્યારે મનાવવામાં આવે છે ?

14 ઓક્ટોબર
15 ઓક્ટોબર
13 ઓક્ટોબર
16 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો આવેલા છે ?

ઉત્તરપ્રદેશ
ઉત્તરાખંડ
આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રોજેક્ટ લૂન અંતર્ગત બલૂનો કયા આવરણમાં તરતા મૂકવામાં આવ્યા છે ?

ટોપોસ્ફિયર
સ્ટેટોસ્ફિયર
મેઝોસ્ફિયર
આયનોસ્ફિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP