છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની
ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની
છંદ
મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો.
છંદ
પ્રથમ ચરણમાં = 13 માત્ર અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને